Category: વાઘોડિયા સમાચાર
-

વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુની તાત્કાલિક પહેલથી કાશીપુરા ગામના રસ્તાના કામને મળી ગતિ
કાશીપુરા ગામના જર્જરિત રસ્તાની રજૂઆત મળતાં જ વાઘોડિયા MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ તાત્કાલિક સંબંધિત અધિકારીઓને રસ્તાનું કામ શરૂ કરવા સૂચના આપી.
-

વાઘોડિયા રોડ પર બંધ મકાનમાં તસ્કરોનો તરખાટ
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા દ્વારકેશકુંજ સોસાયટીમાં હેર સલૂન સંચાલકના બંધ મકાનમાંથી રૂ. 6.31 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી.
-

વાઘોડિયા રોડ પર વરસાદી પાણીનો કહેર: અનેક વિસ્તારો જળબંબાકાર, પોલીસે અવરજવર પર લગાવ્યો પ્રતિબંધ
વડોદરાના વાઘોડિયા રોડ પર ભારે વરસાદને કારણે અલવા, બાકરોલ ફાર્મ અને પીપડિયા પાસે ઘૂંટણ સમા પાણી ભરાતાં વાહનવ્યવહાર ખોરવાયો; પોલીસે અસરગ્રસ્ત માર્ગો બંધ કર્યા.
-

જનતાની સુરક્ષા સર્વોપરી: ભારે વરસાદને ધ્યાનમાં રાખી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની મહત્વપૂર્ણ અપીલ
ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ) દ્વારા તમામ નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરાઈ.
-

ભારે વરસાદની આગાહી વચ્ચે વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ) દ્વારા ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ
રાજ્યમાં હવામાન વિભાગ અને વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા અતિ ભારે વરસાદ અંગે રેડ એલર્ટ જાહેર કરાતાં નિઝામપુરા ખાતે ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો.
Latest News
About the Author

AADI ANANT NEWS
Aadi Anant News is a trusted digital news platform dedicated to delivering accurate, unbiased, and timely news. We cover local, national, and global stories with integrity, transparency, and a commitment to factual journalism. Stay informed with news that matters.

You May Have Missed










