Author: અક્ષય પટેલ (વડોદરા)
-

કારેલીબાગથી કિશનવાડી સુધી દશામાતાનું ભવ્ય આગમન, હજારો ભક્તોની હાજરીએ સર્જ્યો ભક્તિમય માહોલ
વડોદરામાં વર્ષ 1990થી સ્થાપિત થતી દશામાતાની સૌથી મોટી મૂર્તિનું કારેલીબાગથી કિશનવાડી સુધી ભવ્ય આગમન; ઢોલ-નગારા અને જયકારા સાથે હજારો ભક્તો શોભાયાત્રામાં જોડાયા.
-

વાઘોડિયા રોડ પર વરસાદી પાણીનો કહેર: અનેક વિસ્તારો જળબંબાકાર, પોલીસે અવરજવર પર લગાવ્યો પ્રતિબંધ
વડોદરાના વાઘોડિયા રોડ પર ભારે વરસાદને કારણે અલવા, બાકરોલ ફાર્મ અને પીપડિયા પાસે ઘૂંટણ સમા પાણી ભરાતાં વાહનવ્યવહાર ખોરવાયો; પોલીસે અસરગ્રસ્ત માર્ગો બંધ કર્યા.
Latest News
About the Author

AADI ANANT NEWS
Aadi Anant News is a trusted digital news platform dedicated to delivering accurate, unbiased, and timely news. We cover local, national, and global stories with integrity, transparency, and a commitment to factual journalism. Stay informed with news that matters.

You May Have Missed










